ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ
પીડાનું કારણ
પીડાનો અંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી
2) સ્વદેશી મિત્ર મંડળ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4) ઝંડા સત્યાગ્રહ
A) નાગપુર
B) મુંબઈ
C) બંગાળ
D) અમદાવાદ

1-A, 2-D, 3-C, 4-B
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધીજી
પંડિત જવાહરલાલ નેહરુ
મહાત્મા જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ચાર મિનાર : અક્બર
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
મદનલાલ ધિંગરા
બિસ્મિલ
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP