ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. બન્ને કોર્ટ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ બન્ને કોર્ટ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? કાનૂન પંચ કાકા કાલેલકર સમિતિ દ્વિતીય પગાર પંચ જે. સી. શાહ સમિતિ કાનૂન પંચ કાકા કાલેલકર સમિતિ દ્વિતીય પગાર પંચ જે. સી. શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુનશી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP