સામાન્ય જ્ઞાન (GK) મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. અરુંધતી સુભદ્રા યશોધરા અનસુયા અરુંધતી સુભદ્રા યશોધરા અનસુયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. શંકર ધૂર્જટિ નારાયણ મહાદેવ શંકર ધૂર્જટિ નારાયણ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1960 1948 1951 1947 1960 1948 1951 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? કુમુદિની લાખિયા ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1916 ઈ.સ. 1921 ઈ.સ. 1918 ઈ.સ. 1922 ઈ.સ. 1916 ઈ.સ. 1921 ઈ.સ. 1918 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય કનૈયાલાલ મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP