સામાન્ય જ્ઞાન (GK) મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. અરુંધતી યશોધરા અનસુયા સુભદ્રા અરુંધતી યશોધરા અનસુયા સુભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1963 1965 1962 1964 1963 1965 1962 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં ગરીબ કોને કહેવાય ? પછાત દીન વંચિત દિન પછાત દીન વંચિત દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? કાકાસાહેબ કાલેલકર મોહનભાઇ પટેલ ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ કાકાસાહેબ કાલેલકર મોહનભાઇ પટેલ ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP