સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

સુભદ્રા
યશોધરા
અરુંધતી
અનસુયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

રેલવેનું નિર્માણ
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
શૈક્ષણિક સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?

સરતપાસ
કબૂલાત
ફેર તપાસ
ઉલટ તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા
ICAR
કૃષિ મંત્રાલય
CSIR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP