સામાન્ય જ્ઞાન (GK)
હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?

બાબુ દેવનંદન ખત્રી
અજ્ઞેય
ધર્મપાલ
મૈથીલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

શૈવ
જૈન
બૌદ્ધ
વૈષ્ણવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

ઈરુલા-તમિલનાડુ
બોન્ડા-ઓડિશા
કઠોડી-ગુજરાત
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૧,૩
માત્ર ૨,૩
૧,૨,૩
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP