સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
ડૉ. હેડગેવાર
બાબાસાહેબ આંબેડકર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાની ન્યાયિક પ્રક્રિયા કલ અદાલતમાં ચાલે છે ?

હાઇકોર્ટ
જિલ્લા અદાલત
સિવિલ કોર્ટ
ખાસ રચાયેલી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

હરિપ્રસાદ શાસ્ત્રી
જી.એચ. દેસાઈ
રાજા સર ટી. માધવરાવ
સ્નેટલી રાઈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ પટેલ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?

ચેન્નાઈ
નવી દિલ્હી
મુંબઈ
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP