સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી
બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

ડિસ્ટ્રીક કોર્ટ
રાજય સરકાર
હાઇકોર્ટ
જીલ્લા મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો.

Goods and Sales Tax
Goods and Service Tax
Goods Service Tax
Goods Sales Tax

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP