સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

બ્રાહમી
ઇરાની
હજુ લીપી ઓળખાઇ નથી
ખરોષ્ઢિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
જયા બચ્ચન
સ્મૃતિ ઈરાની
અનિતા દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

પેશાવર-મુંબઈ
પુના-થાણે
કલકત્તા-ડાયમન્ડ હાર્બર
મુંબઇ-મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP