સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા
બ્રહ્મસુત્ર
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

નેમિનાથ
ઋષભદેવ
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP