સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઉત્તર મીમાંસા
બ્રહ્મસુત્ર
માંડુક્ય ઉપનિષદ
ઈશોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા રાજ્યમાં ઈલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ છે ?

આંધ્ર પ્રદેશ
આસામ
કેરળ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 2,3,4
માત્ર 1,2,3
માત્ર 1,2,3,4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP