સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

અનિતા દેસાઈ
સુમિત્રા મહાજન
જયા બચ્ચન
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

ICAR
કૃષિ મંત્રાલય
માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા
CSIR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘટાયેલ(TADA)ના કાયદાનું પૂરું નામ જણાવો.

Terrorism and Distruction Activities (Preventive) Act
Terrorist and Disruptive Activities (Prevention) Act
Terrorist and Disruptive Activities (Preventive) Act
Terrorisam and Distructive Activities (Prevention) Act

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
પ્રભાવક ચરિત - કવિ સુભટ
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

મહારાષ્ટ્ર
બિહાર
જમ્મુ-કાશ્મિર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP