સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
અનિતા દેસાઈ
સ્મૃતિ ઈરાની
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?

આરોપીની કબુલાત
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
ઉપરના તમામ
પોલીસ સમક્ષનું નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

અડાલજની વાવ-જયા
દાદા હરીની વાવ-નંદા
ચંપાની વાવા-નંદા
રાણકી વાવ-જયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
ગણદપૅણ
મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પીનલ કોડ
ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ
ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન
ઈન્ડિયન પનિશમેન્ટ લૉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP