સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સ્મૃતિ ઈરાની
અનિતા દેસાઈ
જયા બચ્ચન
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

પાર્શ્વનાથ
નેમિનાથ
શાંતિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે ?

નાઈઝીરીયા
નેધરલેન્ડ (હોલેન્ડ)
ન્યુઝીલેન્ડ
નોર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મંજુષા ચિત્રકલા - બિહાર
કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ
વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ
ઠંગકા ચિત્રકલા - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

પરિણીતી ચોપરા
આલિયા ભટ્ટ
કરીના કપૂર
પ્રિયંકા ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP