સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? સુમિત્રા મહાજન સ્મૃતિ ઈરાની અનિતા દેસાઈ જયા બચ્ચન સુમિત્રા મહાજન સ્મૃતિ ઈરાની અનિતા દેસાઈ જયા બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ? રજિસ્ટ્રાર કલેકટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી રજિસ્ટ્રાર કલેકટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર સાપ્તાહિક માસિક પૌત્રિક પાક્ષિક સાપ્તાહિક માસિક પૌત્રિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ? એર એશિયા - ટાટા સન્સ એર એશિયા - ઈન્ડિગો ઈતિહાદ - જેટ એરવેઝ સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ એર એશિયા - ટાટા સન્સ એર એશિયા - ઈન્ડિગો ઈતિહાદ - જેટ એરવેઝ સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1964 1962 1963 1965 1964 1962 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે ? ગુજરાત ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP