સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? જયા બચ્ચન સ્મૃતિ ઈરાની સુમિત્રા મહાજન અનિતા દેસાઈ જયા બચ્ચન સ્મૃતિ ઈરાની સુમિત્રા મહાજન અનિતા દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? શ્રી હરીકોટા પોખરણ ચાંદીપુર યુમ્બા શ્રી હરીકોટા પોખરણ ચાંદીપુર યુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? કવિશિક્ષા રેવંતગિરિ રાસુ સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ કવિશિક્ષા રેવંતગિરિ રાસુ સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 45 વર્ષ 28 વર્ષ 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 45 વર્ષ 28 વર્ષ 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1992 ઈ.સ. 2012 ઈ.સ. 2015 ઈ.સ. 1998 ઈ.સ. 1992 ઈ.સ. 2012 ઈ.સ. 2015 ઈ.સ. 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP