સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

અનિતા દેસાઈ
સ્મૃતિ ઈરાની
જયા બચ્ચન
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નમ્મા મેટ્રો તે કયા શહેરની મેટ્રો સેવા છે ?

બેંગલુરુ
હૈદરાબાદ
વિશાખાપટ્ટનમ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?

રજિસ્ટ્રાર
તાલુકા વિકાસ અધિકારી
કલેકટર
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ?

વેડદળ પ્રદેશ સેવા સમિતિ
ગ્રામ સેવા ટ્રસ્ટ
સેવા રૂરલ
સદગુરૂ સેવા ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP