સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

લોહ તત્વ
કોપર તત્વ
જસત તત્વ
બોરોન તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

ચંદ્રશેખર
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા
નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-2, b-3, c-4, d-1
a-3, b-1, c-4, d-2
a-4, b-2, c-1, d-3
a-4, b-3, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP