સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

અરુંધતી રોય
મેઘા પાટકર
વિક્રમ શેઠ
પ્રિયા તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રામમનોહર લોહિયા
જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

મામલતદારશ્રીએ
કલેકટરશ્રીએ
સરપંચશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અનુસૂચિત જાતિ સંઘ
હિન્દુ મહાસભા
સામ્યવાદી પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

માધવ નિદાન - પેથોલોજી
ચરક સંહિતા - તબીબી
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP