સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

મેઘા પાટકર
વિક્રમ શેઠ
પ્રિયા તેંડુલકર
અરુંધતી રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
યોગગુરૂ બાબા રામદેવ
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ટાઈગોન (Tigon) શું છે ?

વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી
દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
વાઘ અને માદા-દીપડા દ્વારા પેદા થયેલ પ્રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ?

સેમસંગ
એપલ
મોટોરોલા
નોકિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?

ગોર્વધનરામ ત્રિપાઠી
એદલજી ડોસાભાઇ
રમણભાઇ નીલકંઠ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP