સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

વિક્રમ શેઠ
અરુંધતી રોય
પ્રિયા તેંડુલકર
મેઘા પાટકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ?

ચેન્નાઈ
કલકત્તા
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP