સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એક્સાઈઝ ડ્યુટી
કસ્ટમ ડ્યુટી
એસ્ટેટ ડયુટી
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કિરાતાર્જુનીયમ - ભારવિ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
ગીતગોવિંદ - જયદેવ
કથાસરિતસાગર - સોમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

બુધ્દ્રિપ્રકાશ
અભિયાન
નવનીત સમર્પણ
અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP