સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

મરઈત મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા
ગાંધાર મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

તરંગવઈ
કહાવલી
ગણદર્પણ
દ્રયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP