સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
P) રાજસ્થાન
Q) ઉત્તરાખંડ
R) અરુણાચલ પ્રદેશ
S) છત્તીસગઢ
1) રાયપુર
2) જયપુર
3) ઇટાનગર
4) દહેરાદૂન
P-4, Q-2, R-1, S-3
P-2, Q-4, R-3, S-1
P-1, Q-3, R-4, S-2
P-3, Q-4, R-2, S-1
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?