સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

પંડિત જશરાજ
બિસ્મિલ્લાખાન
પંડિત રવિશંકર
અલ્લારખા ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
નેમિનાથ
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી?

અરૂણાચલ પ્રદેશ
નાગાલેન્ડ
પાંડેચરી
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP