સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

અલ્લારખા ખાન
પંડિત રવિશંકર
પંડિત જશરાજ
બિસ્મિલ્લાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ કોક
ગુજ ટોક
ગુજ ટાસ્ક
ગુજ કોસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
રેલવેનું નિર્માણ
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
શૈક્ષણિક સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં કોનું નામ બંધબેસતું નથી ?

રંગ અવધૂત
મોરારિબાપુ
મુક્તાનંદ સ્વામી
આનંદમયી મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

ઈરુલા-તમિલનાડુ
બોન્ડા-ઓડિશા
આપેલ તમામ
કઠોડી-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP