સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

પંડિત જશરાજ
બિસ્મિલ્લાખાન
પંડિત રવિશંકર
અલ્લારખા ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

હિમાંશી શેલત
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

જૈન
બૌદ્ધ
શૈવ
વૈષ્ણવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP