સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

આમાંથી કોઈ નહીં
દિલ્હી
મુંબઈ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા
વી.પી.સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP