સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

ચંદ્રશેખર
નરસિંહરાવ
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરૂ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?

વિસનગર
મહેસાણા
વડનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે ?

મોર
કિંગફીશર
ફ્લેમિંગો
વેજી કલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાણા પ્રતાપ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP