સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

અશોક ચક્ર
પરિવર્તન ચક્ર
સુદર્શન ચક્ર
રેંટીયા ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

બોરોન તત્વ
લોહ તત્વ
કોપર તત્વ
જસત તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

સૂકો બરફ
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
પ્રવાહી એમોનિયા
પ્રવાહી નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
અભયઘાટ
શાંતિવન
રાજઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP