સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

હિન્દુ મહાસભા
અનુસૂચિત જાતિ સંઘ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સામ્યવાદી પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

૧,૨
એક પણ નહીં
માત્ર ૧
માત્ર ૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ
રાજ્યના મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP