સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

પોલીસ સબ ઇન્સ્પેકટર
પોલીસ અધિક્ષક
નાયબ પોલીસ અધિક્ષક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

વાત અને કફ દૂર કરે
શરદી-ઉધરસ-તાવ માટે
હૃદય રોગની સારવાર
ચામડી-દાંત-પેઢાના રોગો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વોલમાર્ટ શું છે ?

ફર્નિચરની દુકાન
ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ
જાણીતા બિલ્ડર
એક વિશાળ સ્ટોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP