સામાન્ય જ્ઞાન (GK)
"The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો.

વિક્રમ ગ્રેવાલ
ઝફર ફતેહઅલી
સલીમઅલી
લવકુમાર ખાચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
અભયઘાટ
રાજઘાટ
શાંતિવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ એન્ડ ઓફ ઈમેજિનેશન
ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
કમ સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP