સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?

ઓઇલ અને પ્રાકૃતિક ગેસ
કોલસો
ઝીંક
બોકસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

જહોન કેનેડી
માર્શલ ટીટો
નાસર
ગોર્બાચોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?

લન્ડન
પેરિસ
મોસ્કો
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP