સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

ફરજિયાત
અનુકૂળતા અનુસાર
મરજિયાત
અનિશ્ચિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

વિનોબા ભાવે
સ્વામી રામકૃષ્ણ
અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 312
અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP