સામાન્ય જ્ઞાન (GK) જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? શાંતિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ? સ્થુલ મોટુ સંપૂર્ણ જાડુ સ્થુલ મોટુ સંપૂર્ણ જાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ? કોપર તત્વ લોહ તત્વ જસત તત્વ બોરોન તત્વ કોપર તત્વ લોહ તત્વ જસત તત્વ બોરોન તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1964 1962 1963 1965 1964 1962 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઇ નવરોજીએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઇ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP