સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પશ્ચિમ
પૂર્વ
ઉત્તર
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

તત્પુરૂષ સમાસ
બહુવ્રીહિ સમાસ
ઉપપદ સમાસ
મધ્યમપદલોપી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

વિધવા પુન:લગ્ન કાયદો
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
હિંદુ સ્ત્રી વારસાધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રજીન્દર સચર
રાકેશ બસંત
સૈયદ હમીદ
ટી.કે.ઓમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP