સામાન્ય જ્ઞાન (GK) જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ નરચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ નરચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. વેમ્પતી ચિના સત્યમ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? કથક ભરતનાટ્યમ કુચીપુડી મણિપુરી કથક ભરતનાટ્યમ કુચીપુડી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 58 વર્ષ 45 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 58 વર્ષ 45 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યમપુરી એ ___ નું કલાસ્વરૂપ છે. કઠપુતળી લોકસંગીત લોકનૃત્ય યુદ્ધકલા કઠપુતળી લોકસંગીત લોકનૃત્ય યુદ્ધકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP