સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પશ્ચિમ
પૂર્વ
દક્ષિણ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

બી‌.એમ. કૌલ
વી.કે. ક્રિષ્ના
સ્વરણસિંહ
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

સરપંચશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
કલેકટરશ્રીએ
મામલતદારશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP