સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા હિન્દી ફિલ્મી કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ?

અમિતાભ બચ્ચન
શાહરુખ ખાન
આમિર ખાન
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
મૂળરાજ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

ગંગોત્રી અને કરૂણા
વિક્રાંત અને વિક્રમ
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
એકપણ નહિં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP