સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

પ્રભાવકચરિત
રેવંતગિરિરાસુ
જંબુસામિચરિય
દૂતાંગદછાયાનાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.

વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર
વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

મુંબઇ-મદ્રાસ
પુના-થાણે
કલકત્તા-ડાયમન્ડ હાર્બર
પેશાવર-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP