સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html indianrailway.nic.in irctc.co.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html indianrailway.nic.in irctc.co.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ? બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કોનું નામ બંધબેસતું નથી ? રંગ અવધૂત આનંદમયી મા મોરારિબાપુ મુક્તાનંદ સ્વામી રંગ અવધૂત આનંદમયી મા મોરારિબાપુ મુક્તાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ કોણ નથી ? આઈઝર હોવર બિલ કિલન્ટન જ્હોન કેનેડી બિલ ગેઈટ્સ આઈઝર હોવર બિલ કિલન્ટન જ્હોન કેનેડી બિલ ગેઈટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. દયારામ કેવળપુરી રવિ સાહેબ દલપતરામ દયારામ કેવળપુરી રવિ સાહેબ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP