સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

આપેલ તમામ
ટાઇફોઈડ અને કોલેરા
હિપેટાઈટિસ
પોલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગવર્નર : શક્તિકાંત દાસ
એક પણ નહીં
સ્થાપના : 1 એપ્રિલ, 1935
વડુમથક : નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ પાલ્હણપુત્ર
પ્રભાચંદ્રસૂરિ
કવિ સુભટ
વિનયચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

જસત તત્વ
લોહ તત્વ
બોરોન તત્વ
કોપર તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP