સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

પોલિયો
આપેલ તમામ
હિપેટાઈટિસ
ટાઇફોઈડ અને કોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

સૈયદ હમીદ
રજીન્દર સચર
રાકેશ બસંત
ટી.કે.ઓમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

અનિશ્ચિત
મરજિયાત
ફરજિયાત
અનુકૂળતા અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ખબરદાર
નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

માધવ નિદાન - પેથોલોજી
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
ચરક સંહિતા - તબીબી
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP