સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

હિપેટાઈટિસ
પોલિયો
આપેલ તમામ
ટાઇફોઈડ અને કોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

કાવ્ય
નાટક
નિબંધ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

મકાઈ-ઘઉં
ડાંગર-ઘઉં
બાજરી-ઘઉં
મગફળી-તુવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

કમ સપ્ટેમ્બર
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP