સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

ટાઇફોઈડ અને કોલેરા
હિપેટાઈટિસ
આપેલ તમામ
પોલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

ભાવનગર યુનિવર્સિટી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી રાજ્જુભૈયા
પૂજ્ય ડૉ. હેડગેવાર
પૂજ્ય ગુરુજી
શ્રી બાળાસાહેબ દેવરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP