સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? શાંતિવન રાજઘાટ અભયઘાટ શક્તિસ્થલ શાંતિવન રાજઘાટ અભયઘાટ શક્તિસ્થલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? હિન્દુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હિન્દુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મુશ્કેલીનોસામનો કરવો ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી મુશ્કેલીનોસામનો કરવો ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 4 2 અને 4 1 અને 3 1 અને 2 1 અને 4 2 અને 4 1 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 380 280 353 253 380 280 353 253 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? ગણદર્પણ તરંગવઈ દ્રયાશ્રય કહાવલી ગણદર્પણ તરંગવઈ દ્રયાશ્રય કહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP