સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? અભયઘાટ રાજઘાટ શાંતિવન શક્તિસ્થલ અભયઘાટ રાજઘાટ શાંતિવન શક્તિસ્થલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ? મથુરા મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મથુરા મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ? મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા લાલબહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા લાલબહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ? હરિગીત શિખરિણી મંદાકાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાકાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "કસ્ટમ ડ્યૂટી" એટલે ? પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ટ્રાયબલ અફેર્સ મિનિસ્ટ્રીની રચના ક્યારે થઈ ? 2001 1999 2002 2000 2001 1999 2002 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP