સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
રાજઘાટ
શાંતિવન
અભયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો.

વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ
આપેલ તમામ
જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ
સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

ગૌહત્યા સંબંધી
દારૂબંધી
વિશાળ દરિયાકિનારો
સારા માર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

ઋષભદેવ
નેમિનાથ
પાર્શ્વનાથ
શાંતિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

સ્નેટલી રાઈસ
રાજા સર ટી. માધવરાવ
જી.એચ. દેસાઈ
હરિપ્રસાદ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

બી‌.એમ. કૌલ
વી.કે. ક્રિષ્ના
સ્વરણસિંહ
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP