સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
અભયઘાટ
રાજઘાટ
શાંતિવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

મલયગીરીસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
શાલિભદ્રસૂરિ
નરચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અયોગ્ય જોડકું પસંદ કરો.

રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

માર્શલ ટીટો
ગોર્બાચોવ
નાસર
જહોન કેનેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?

ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
વલારડી સેવા સહકારી મંડળી લિ.
અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP