સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

સમાજ સુરક્ષા મંડળ
ઉત્કર્ષ બોર્ડ
મહિલા વિકાસ મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

આપેલ તમામને
રાજ્ય સરકારને
નામદાર હાઇકોર્ટને
મુખ્ય સચિવને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
રાજ્યના મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP