સામાન્ય જ્ઞાન (GK) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ? 26 11 182 37 26 11 182 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ આપેલ તમામ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ કથારત્નસાગર - કથાસંગ્રહ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ આપેલ તમામ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ કથારત્નસાગર - કથાસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઇલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ? 2002 2000 2004 1999 2002 2000 2004 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી" વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અલ-જઝીરા' શું છે ? ટી.વી. ચેનલ એક ટાપુ એક વહાણ સમાચારપત્ર ટી.વી. ચેનલ એક ટાપુ એક વહાણ સમાચારપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP