સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

આકાશમાં શનિ
હોકાયંત્ર
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
સપ્તર્ષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

નારાયણ દેસાઇ
દર્શક
રાજેન્દ્ર શાહ
પનાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

મરજિયાત
અનુકૂળતા અનુસાર
ફરજિયાત
અનિશ્ચિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP