સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ?

સેવા રૂરલ
સદગુરૂ સેવા ટ્રસ્ટ
વેડદળ પ્રદેશ સેવા સમિતિ
ગ્રામ સેવા ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

અભયઘાટ
શાંતિવન
રાજઘાટ
શક્તિસ્થલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ ટાસ્ક
ગુજ ટોક
ગુજ કોક
ગુજ કોસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

ત્રિભુવનપાલ
કુમારપાલ
સિધ્ધરાજ જયસિંહ
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP