સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ? સેવા રૂરલ વેડદળ પ્રદેશ સેવા સમિતિ ગ્રામ સેવા ટ્રસ્ટ સદગુરૂ સેવા ટ્રસ્ટ સેવા રૂરલ વેડદળ પ્રદેશ સેવા સમિતિ ગ્રામ સેવા ટ્રસ્ટ સદગુરૂ સેવા ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? એડ્રીનલ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ? સ્થુલ મોટુ સંપૂર્ણ જાડુ સ્થુલ મોટુ સંપૂર્ણ જાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કોણ બંધબેસતું નથી ? સોનું કથીર કંચન સુવર્ણ સોનું કથીર કંચન સુવર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP