સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
જાણીતા સમાજ વિજ્ઞાનસ
પછાત વર્ગના સંસદસભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ. પી. સી. વૈદ્ય
શ્રી વી. આર. મહેતા
પ્રા. નિરંજન દવે
ડૉ.એમ. એન. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

28 વર્ષ
45 વર્ષ
58 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
મહારાજે તરત ભાણું તૈયાર કરવું.
મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP