સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? નારદ વિશ્વકર્મા કામદેવ કાર્તિકેય નારદ વિશ્વકર્મા કામદેવ કાર્તિકેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ થાય છે ? 44 34 24 54 44 34 24 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ? કંકોત્રી પાનોત્રી જન્મોત્રી પત્રીકા કંકોત્રી પાનોત્રી જન્મોત્રી પત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો. રાજ્ય વહીવટ વ્યાકરણ આયુર્વેદ જ્યોતિષ રાજ્ય વહીવટ વ્યાકરણ આયુર્વેદ જ્યોતિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ? ગુલઝારીલાલ નંદા મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી ગુલઝારીલાલ નંદા મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP