સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ નારદ કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે હૃદય રોગની સારવાર વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે હૃદય રોગની સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે ? જામફળ આંબા દ્રાક્ષ દાડમ જામફળ આંબા દ્રાક્ષ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? હેમલેટ મેકબેથ ઓથેલો કિંગ લિયર હેમલેટ મેકબેથ ઓથેલો કિંગ લિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ? એલેકઝાંડર ફલેમિંગ રોબર્ટ વેલનબર્ગ માર્ટીન કલાઇવ ક્રીશ્ચન બર્નાડ એલેકઝાંડર ફલેમિંગ રોબર્ટ વેલનબર્ગ માર્ટીન કલાઇવ ક્રીશ્ચન બર્નાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ? 13 અને 27 14 અને 25 15 અને 26 13 અને 28 13 અને 27 14 અને 25 15 અને 26 13 અને 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP