સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

વિશ્વકર્મા
કાર્તિકેય
નારદ
કામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.બાબાસાહેબ આંબેડકર
પં.જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

પુજાલાલ
મનસુખલાલ ઝવેરી
બાલમુકુંદ દવે
સીતાંશું યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

37
57
47
27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?

35
38
45
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
પ્રભાવક ચરિત - કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP