સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

કામદેવ
નારદ
વિશ્વકર્મા
કાર્તિકેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 એપ્રિલ, 2010
1 જૂન, 2009
1 જૂન, 2010
1 એપ્રિલ, 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ખૌડ આંદોલન-ઓડિશા
ખાસી વિદ્રોહ બંગાળ
સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ
મુંડા વિદ્રોહ- ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
પછાત વર્ગના સંસદસભ્ય
જાણીતા સમાજ વિજ્ઞાનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP