સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

આઠમી અનુસૂચિ
દસમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
બીજી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

કનૈયાલાલ મા. મુનશી
ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રામમનોહર લોહિયા
જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?

એપ્રિલ 2003
એપ્રિલ 2002
એપ્રિલ 2001
એપ્રિલ 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP