સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
નેમિનાથ
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

મુહમ્મદશાહ ત્રીજો
સિકંદરશાહ
અહમદશાહ ત્રીજો
બહાદુરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?

જોરહટ
નવી મુંબઈ
બેંગલોર
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP