સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

આપેલ તમામ
પોલિયો
હિપેટાઈટિસ
ટાઇફોઈડ અને કોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

કવિશિક્ષા
માતૃકાચઉપઈ
રેવંતગિરિ રાસુ
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?

આલ્પાઈન જંગલ
મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ
સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ
ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP