સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

રામચંદ્રસૂરિ
આપેલ બંને
ગુણચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-4, b-3, c-2, d-1
a-4, b-2, c-1, d-3
a-3, b-1, c-4, d-2
a-2, b-3, c-4, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

આર. કે. નારાયણ
ખુશવંતસિંઘ
નિરાદ ચૌધરી
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP