સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

વરાહમિહિર
આર્યભટ્ટ
નાગાર્જુન
કણદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ?

બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી
ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી
ચુંબકને ગરમ કરવાથી
બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP