સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

માધવ નિદાન - પેથોલોજી
ચરક સંહિતા - તબીબી
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

મુખ્ય સચિવને
નામદાર હાઇકોર્ટને
આપેલ તમામને
રાજ્ય સરકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

થાઇરોઇડ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP