સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. સુરેશ જોષી મધુ રાય દલપત રામ કિશોર જાદવ સુરેશ જોષી મધુ રાય દલપત રામ કિશોર જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ? રતન તાતા મુકેશ અંબાણી અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા રતન તાતા મુકેશ અંબાણી અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો. આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. શ્રીહર્ષ કલ્હણ ક્ષેમેન્દ્ર પદ્મગુપ્ત શ્રીહર્ષ કલ્હણ ક્ષેમેન્દ્ર પદ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વજીર એટલે... સૈનિક સંત્રી પ્રધાન મંત્રી સૈનિક સંત્રી પ્રધાન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? ઉપરના તમામ હેતુઓ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP