સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. દલપત રામ મધુ રાય કિશોર જાદવ સુરેશ જોષી દલપત રામ મધુ રાય કિશોર જાદવ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? માધવ નિદાન - પેથોલોજી ચરક સંહિતા - તબીબી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ માધવ નિદાન - પેથોલોજી ચરક સંહિતા - તબીબી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1995 1992 1990 1993 1995 1992 1990 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ? મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને આપેલ તમામને રાજ્ય સરકારને મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને આપેલ તમામને રાજ્ય સરકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP