સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

સુવર્ણ
આમાંનો એક પણ નહીં
હીરક
રજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ?

મૌખિક નિવેદન
અક્ષરો
ચિન્હ્રો
એકાંત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP