સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

ઉત્તમ ભારતીય મસ્લિન
હાથી દાંત
કાળા મરી
તેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો.

લવકુમાર ખાચર
ઝફર ફતેહઅલી
વિક્રમ ગ્રેવાલ
સલીમઅલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?

હાઇકોર્ટ
ગૃહ મંત્રાલય
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP