Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?

ના આપવું પડે
₹ 405
₹ 810
₹ 4500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

ટાઈમ ટેબલ
વૃક્ષ
હીરાની પરીક્ષા
જૂનું પિયરઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિંધૂ + ઉર્મિ
સિંધૂ + ઊર્મિ
સિંધુ + ઉર્મિ
સિંધુ + ઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહી સમાસ
તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

જવાહરલાલ નહેરુએ
લાલબહાદુર શાસ્ત્રીએ
મહાદેવભાઈ દેસાઈએ
સરદાર પટેલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

વેણીભાઈ પુરોહિત
રા.વિ.પાઠક
કુતુબ આઝાદ
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP