Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?
Talati Practice MCQ Part - 5
બે સંખ્યાનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 84 અને 21 છે. જો બે સંખ્યાનો ગુણોત્તર 1 : 4 હોય, તો બે આંકડાની મોટી સંખ્યા શોધો.