Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% ખોટ
1.1% નો
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની વિશે વર્ણન કરવામાં આવ્યું ?

ભાગ-4
ભાગ-5
ભાગ-6
ભાગ-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દૂધનો ભાવ 20% ઘટી જાય છે. જો ગૃહિણી સમાન રકમનો ખર્ચ ચાલુ રાખવો હોય, તો તેને કેટલા % અધિક દૂધ મળશે ?

16(2/3)%
50 %
25 %
20 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP