Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% ખોટ 1.1% નો 4% નુકસાન 1.1% ખોટ 4% ખોટ 1.1% નો 4% નુકસાન 1.1% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નાણાપંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 347 343 166 290 347 343 166 290 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 6 માણસો જે સમયમાં 120 બોક્સ બનાવે તો તેટલા જ સમયમાં 200 બોક્સ બનાવવા કેટલા માણસોની જરૂર પડે છે ? 14 8 12 10 14 8 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 INTELLIGENE શબ્દ વડે નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી. GENTL TILLAGE TINGLE INFSLECT GENTL TILLAGE TINGLE INFSLECT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વર્તુળના વ્યાસને અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય ? 75% 60% 50% 48% 75% 60% 50% 48% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શુદ્ધ પાણીનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે ? કૂવો નદી વરસાદ એકેય નહી કૂવો નદી વરસાદ એકેય નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP