Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
1.1% નો
4% ખોટ
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ?

જ્યોતિન્દ્ર દવે
મણિલાલ પટેલ
જયંતીલાલ ગોહિલ
બક્ષીબાબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ?

રંગીન
સખત
પ્રકાશીય
રેસાયુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ?

વાઘ, સફેદ હાથી, દિપડો
હાથી, રીંછ, સૂવર
સાબર, વાઘ, કાળિયાર
ગેંડા, જંગલી ભેંસ, હરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

દલપતરામ
ન્હાનાલાલ
નરસિંહ મહેતા
કવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

ક.મા.મુનશી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP