Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% નુકસાન 1.1% નો 4% ખોટ 1.1% ખોટ 4% નુકસાન 1.1% નો 4% ખોટ 1.1% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ? જ્યોતિન્દ્ર દવે મણિલાલ પટેલ જયંતીલાલ ગોહિલ બક્ષીબાબુ જ્યોતિન્દ્ર દવે મણિલાલ પટેલ જયંતીલાલ ગોહિલ બક્ષીબાબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ? રંગીન સખત પ્રકાશીય રેસાયુક્ત રંગીન સખત પ્રકાશીય રેસાયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ? વાઘ, સફેદ હાથી, દિપડો હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર ગેંડા, જંગલી ભેંસ, હરણ વાઘ, સફેદ હાથી, દિપડો હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર ગેંડા, જંગલી ભેંસ, હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ? ક.મા.મુનશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ક.મા.મુનશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP