Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
1.1% ખોટ
4% ખોટ
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

સુરત
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“વાસણ પર વાસણની ગોઠવણી” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

ઉતરડ
વાસણશોભા
હાર
કૌતુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ?

હિંમતલાલ
ઇન્દુલાલ
સર પુરુષોત્તમદાસ
ભાયલાલભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP