Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% ખોટ
4% નુકસાન
1.1% નો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

અધિકરણ વિભક્તિ
સંપ્રદાન વિભક્તિ
કર્મ વિભક્તિ
સંબંધક વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ભાઈ અને બહેન બહાર ગયા હતા.’ :- રેખાંકિત શબ્દ ઓળખાવો.

સર્વનામ
એક પણ નહી
સંયોજક
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બે અંકોની સંખ્યામાં, દશકનો અંક, એકમના અંકથી બે ગણો છે. અંકોની અદલાબદલી કરતાં બનેલી નવી સંખ્યા, મૂળ સંખ્યાથી 36 ઓછી છે તો મૂળ સંખ્યા ___ હશે.

84
70
48
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ખોટી સંધી જણાવો.

લોક + આપવાદ = લોકપવાદ
સુ + ઉક્તિ = સૂક્તિ
ભાનુ + ઉદય = ભાનૂદય
યથા + ઈષ્ટ = યથેષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP