Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
4% ખોટ
1.1% ખોટ
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું ?

જહાંગીર
અકબર
ઔરંગઝેબ
શાહજહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બે સંખ્યાનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 84 અને 21 છે. જો બે સંખ્યાનો ગુણોત્તર 1 : 4 હોય, તો બે આંકડાની મોટી સંખ્યા શોધો.

72
82
84
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

આપેલ પૈકી એક પણ નહીં
11 માત્રા પછી
13 માત્રા પછી
16 અને 21 માત્ર પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
નેપાળ
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP