સામાન્ય વિજ્ઞાન (General Science)
કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ?

સ્ટેથોસ્કોપી
લેપ્રોસ્કોપી
બાયોસ્કોપી
કેમોથેરાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

જમીન ગુણવત્તા સુધારવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
બાળકોનો ખોરાક બનાવવા
ખેતીના પાક વૃદ્ધિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP