સામાન્ય વિજ્ઞાન (General Science)
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ?

સીલ્વીકલ્ચર
એપીકલ્ચર
ટેક્સીડરમી
ટીશ્યુકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ?

રક્તકણો
શ્વેતકણો
ત્રાકકણો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP