સામાન્ય વિજ્ઞાન (General Science)
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ?

ટીશ્યુકલ્ચર
સીલ્વીકલ્ચર
એપીકલ્ચર
ટેક્સીડરમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?

નાઈટ્રસ ઓક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ
મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___

વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે.
ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.
તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે.
તાપમાનના હેતુ માટે વપરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP