સામાન્ય વિજ્ઞાન (General Science)
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ?

સીલ્વીકલ્ચર
ટેક્સીડરમી
એપીકલ્ચર
ટીશ્યુકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?

ઈન્સ્યુલીન
એસ્ટ્રોજન
આલ્ડોસ્ટેરિન
થાઈરોક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP