સામાન્ય વિજ્ઞાન (General Science) મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ? સીલ્વીકલ્ચર ટેક્સીડરમી એપીકલ્ચર ટીશ્યુકલ્ચર સીલ્વીકલ્ચર ટેક્સીડરમી એપીકલ્ચર ટીશ્યુકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? ઈન્સ્યુલીન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન થાઈરોક્સિન ઈન્સ્યુલીન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન થાઈરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનનાં શોધક કોણ હતા ? ડૉ. જગદીશચંદ્ર બોઝ લુઈ પાશ્વર એ.ફ્લેમિંગ ગ્રેગરી મેન્ડલ ડૉ. જગદીશચંદ્ર બોઝ લુઈ પાશ્વર એ.ફ્લેમિંગ ગ્રેગરી મેન્ડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? ચમેલી સૂર્યમુખી લજામણી જાસુદ ચમેલી સૂર્યમુખી લજામણી જાસુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર થોમસ આલ્વા એડિસન આઈન્સ્ટાઈન વરાહમિહિર એડવર્ડ જેનર થોમસ આલ્વા એડિસન આઈન્સ્ટાઈન વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? આર્ગોન કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન કલોરીન આર્ગોન કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP