સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

વરાહમિહિર
આર્યભટ્ટ
નાગાર્જુન
કણદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો જ ભળે છે ?

ત્રણેયમાં
શરીરમાં રહેલા પાણીમાં
લોહીમાં
ખોરાકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP