સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ?

દ્રવિડ
નાગર
વેસર
ચૈત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ?

ટ્રોપોસ્ફીયર
થર્મોસ્ફિયર
સ્ટ્રેટોસ્ફીયર
મેસોસ્ફીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP