ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

શાંતિદાસ ઝવેરી
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
મંગળદાસ ઝવેરી
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1902ના કૉંગ્રેસ અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા ?

અંબાલાલ સાકરલાલ પટેલ
ગોપાળદાસ દેસાઈ
ત્રિભોવનદાસ માળવી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP