ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

ધરાસણા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન
દાંડીકૂચ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે બે ગણું જમતો હતો તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP