સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ?

ડોલોમાઈટ
અકીક
જસત
ચિરોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે ?

20 મિનિટના વિલંબથી
20 મિનિટ વહેલો
2 મિનિટ વહેલો
2 મિનિટના વિલંબથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના કયા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરુદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી ?

ડૉ. બી.કે. ગાઈરોલાં
ડૉ‌. આર‌‌. એ. માશેલકર
ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી
ડૉ. કે. કસ્તુરીરંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP