સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ?

સિલ્વર ક્રોમાઈટ
સોડિયમ બાયોક્રોમાઈટ
સોડિયમ બેન્ટોનાઈટ
પ્રવાહી આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ?

સ્વીડન
નોર્વે
ઈન્ડોનેશિયા
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. મેઘનાથ સહા
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. જયંત નાર્સીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ?

લાકડાના વહેર
પાણી
કાર્બન ડાયોક્સાઈડ
માટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP