સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ?

સોડિયમ બાયોક્રોમાઈટ
પ્રવાહી આયોડિન
સોડિયમ બેન્ટોનાઈટ
સિલ્વર ક્રોમાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે' આવું સંશોધન કોણે કર્યું ?

જગદીશચંદ્ર બોઝ
આઈન્સ્ટાઈન
હરગોવિંદ ખુરાના
સર આઈઝેક ન્યૂટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
A) પૂર્વજન્યાવર્તનવાદ
B) ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીનવિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતા
C) અચળ તાપમાને નિશ્ચિત દળનાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે
D) સ્થિતિસ્થાપકતા અને વિરુપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
1) ચરક
2) અર્ન્સ હકલ
3) રોબર્ટ હૂક
4) રોબર્ટ બાઈલ

a-1, b-2, c-4, d-3
a-2, b-1, c-4, d-3
a-2, b-3, c-4, d-1
a-1, b-3, c-2, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP