ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

રાજા હર્ષવર્ધન
આપેલ પૈકી એક પણ નહીં
શિવાજી
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાયકવાડની હવેલી - રાજકોટ
પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર
નીલમબાગ પેલેસ - ભાવનગર
રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પ્રદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વાત્સ્યાયન
વરાહમિહિર
વાગભટ્ટ
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP