સામાન્ય વિજ્ઞાન (General Science)
હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ?

તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્નેલનો નિયમ શાના માટે છે ?

પ્રકાશનો પ્રવેગ
પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનો વેગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP