સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રાજદૂતાવાસ
રોજગાર વિનિમય કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ?

કાર્બન ડાયોક્સાઇડ
સૂર્યપ્રકાશ
પાણી
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ?

બાષ્પીભવન
ઊર્ધ્વપાતન
ઠારણ
પીગળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP