ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

પ્રણામી
વેદાંતી
આર્યસમાજી
શ્રેય:સાધક વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત
વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી
નાટ્ય સંપદા - જસવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP