ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? બળવંતરાય મેહતા મહેંદી નવાઝજંગ ગણેશ વાસુદેવ માવળંકર ડૉ. જીવરાજ મેહતા બળવંતરાય મેહતા મહેંદી નવાઝજંગ ગણેશ વાસુદેવ માવળંકર ડૉ. જીવરાજ મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ? મનહર પરમાર કુમાર મંગળસિંહજી સનત ઠાકર વનરાજ માળી મનહર પરમાર કુમાર મંગળસિંહજી સનત ઠાકર વનરાજ માળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3, 1, 2 2, 1, 4 4, 3, 2 1, 2, 3, 4 3, 1, 2 2, 1, 4 4, 3, 2 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયુ બંદર આવેલું છે ? સિહોર વલભી તળાજા ગારિયાધર સિહોર વલભી તળાજા ગારિયાધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP