સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

નાગાર્જુન
કણદ
આર્યભટ્ટ
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ?

પ્રકાશનું વિભાજન
પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન
આ ત્રણેમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એમોનિયમ સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા ?

મારિન રાઉલે
ફ્રેડરિક વ્હોલર
મેન્ડેલિફ
હિલેઈર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP