સામાન્ય વિજ્ઞાન (General Science)
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ?

ટીશ્યુકલ્ચર
એપીકલ્ચર
ટેક્સીડરમી
સીલ્વીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?

થાઈરોક્સિન
આલ્ડોસ્ટેરિન
એસ્ટ્રોજન
ઈન્સ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP