ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ મીનળ દેવી નાઈકા દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ મીનળ દેવી નાઈકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? ભાવનગર જામનગર મોરબી રાજકોટ ભાવનગર જામનગર મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ? ભરૂચ વઢવાણ વડનગર ખંભાલીડા ભરૂચ વઢવાણ વડનગર ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? મગનભાઈ ચતુરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી સર ટી. માધવરાવ દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી સર ટી. માધવરાવ દિવાનજી રણછોડજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP