સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

ખેતીના પાક વૃદ્ધિ માટે
જમીન ગુણવત્તા સુધારવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
બાળકોનો ખોરાક બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

માટી ખાવાની ઈચ્છા
ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી
વધુ પડતુ ખાવાની ઈચ્છા
વારંવાર ખાવાની ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે

ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.
ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.
ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
ખીલીનાં વજનમાં વધારો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP